એક શિક્ષક ઇરછે તો શું કરી શકે ? સત્ય ઘટના
વાત છે ઈ.સ 1996 ની પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લા માં અંબાજી તાલુકા નાં સિધખડી ગામ નો સરકાર શ્રી માં થી શિક્ષક તરીકે નિમણૂક પામી રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામ ના ઈશ્ર્વર નાનજી ભાઇ પટેલ ઉ.વ 24 તે ગામ ની શાળા માં એક શિક્ષક ની જવાબદારી સાથે પહોંચ્યા 1800 ની વસ્તી 95% આદીવાસી સમાજ ની વસ્તી 80% તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ દેશી મહુડા ના દારૂ નાં વ્યસન વાળા અંધશ્રદ્ધા ભારોભાર દેવ દેવી સામે બલી પ્રથા તો જાણે સામાન્ય સૌરાષ્ટ્ર ના સારા ગામ માં થી ગયેલ પટેલ પરીવાર નો આ દિકરો તો પહેલાં હેબતાઈ જ ગયો પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો કે મને કુદરતે આવી પરીસ્થિતી માં પરિવર્તન લાવવા જ નીમિત બનાવી ને જ મોકલાવ્યો છે જે થાય તે હરી ઇરછા હું મહેનત કરીશ બદલી માટે ના કોઈ પ્રયાસ નહીં જ કરૂં થોડા ટાઇમ માં સગપણ ની વાત આવી બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્ન શિલ હતા પણ આતો સરદાર પટેલ નો વંશજ પાટીદાર હતો અડગ નિર્ણય પર કાયમ રહ્યો થનાર પત્ની ને આ ગામ ની વાત કરે ને હા ના થઇ જાય પણ ગાંધીજી ને કસ્તુરબા મળે એમ ઈશ્ર્વર ભાઈ ને રેખા બેન નો સંગાથ મળ્યો અને બંને એ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી ટોટલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા તેમાં એક તો જાણે સરકાર નો જમાઇ કામચોર શાળા એ આવ્યા વગર જ પગાર લે ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં પણ ઈશ્ર્વર ભાઈ ને ખુંચે પોતે જ ફરીયાદી બન્યાં જીલ્લા અધીકારી ઓ નૂં ધ્યાન દોર્યુ તો જીલ્લા અધીકારી એ કામચોર ને શિક્ષા ની બદલે શિસ્ત ભંગ ની નોટીસ ઇશ્ર્વર ભાઈ ને આપી તો બીજી તરફ પેલા કામ ચોર એ ગામ ના બે ત્રણ ભોળા ગ્રામજનો ને ઉશ્કેરી ઈશ્ર્વર ભાઈ ને ઢોર માર મરાયો 13 દિવશ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા પણ ઇશ્ર્વર ભાઈ એક ના બે ના થયા ફરી તેજ ગામ માં ગયા સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા ઈશ્ર્વર ભાઈ ની નિષ્ઠા જોઈ અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી સમય જતાં ગ્રામજનો ને સત્ય સમજાયું ગામ ના બાળકો નિયમિત ભણવા આવ્યા બાદ માં સરકાર શ્રી સાથે પત્ર વ્યવહાર કરી શાળા ની નવી ઇમારત બનાવી તેમના પત્ની શિક્ષક ના હોવા છતાં નિયમીત પણે ભણવા લાગ્યા સમય ગયો ગામ ને મહેનત થી 100% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા સરકાર સાથે સંકલન કરી ગામ ને રોડ રસ્તા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે ની સવલત આપી ગામ માં 2003 થી સંપુર્ણ બલી પ્રથા થી મુક્તિ આપી આજે ગામ ના 23 યુવોનો શિક્ષક છે 23 યુવતીઓ નર્સ છે ગામે ઈશ્ર્વર ભાઈ ના પત્ની રેખા બહેન ને છેલ્લી 3 ટર્મ થી બીનહરીફ સમરસ સરપંચ બનાવે છે ગામ દારૂ તો દારૂ પણ સોપારી મુક્ત કર્યું છે તેમના બંને સંતાનો ને શિક્ષણ પણ ગામ ની શાળા માં જ આપ્યું છે અને ઈશ્ર્વર ભાઈ ના પીતા ના મૃત્યુ ના બેસણા માં 80 વાહન ભરાઈ ને માણસો આવ્યા હતા પાલનપુર ના હિરા બજાર ના જૈન વ્યાપારી સાથે સંકલન કરી ગામ માં નવી હાઇસ્કુલ બની છે હાલ ગામ ના 5વિધાર્થી ias /ips ની તૈયારી કરી રહ્યા છે હજી ગામ માં પોતાનું ઘર નથી ભાડે રહે છે
ગામ માં કોઇપણ ચુંટણી માં 90% જેટલું મતદાન થાય છે આધાર કાર્ડ બનાવવા ના હોય કે માં અમૃૠતમ યોજના ના મેડિકલ કાર્ડ ઈશ્વર પોતે જ જવાબદારી લઇ લે છે છેલ્લાં 3 વર્ષ થી આખા ગામ માં એકજ વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે હવે તેમને ગામ માં ગામના જ નોકરી કરતા યુવાનો નો એક એક પગાર લઇ ને ગામ માં જીમ ચાલુ કર્યું છે 1998 પછી ગામ ની એક પણ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો ઈશ્ર્વર ભાઈ ની સમજાવટ થી જ સમાધાન કરાવે છે.... આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ .......
કોઇ કોમર્શિયલ બાવા ને વંદન કરતાં આવા ઈશ્ર્વર ભાઈ જેવા શિક્ષક ને મનોમન યાદ કરીએ ........
વાત છે ઈ.સ 1996 ની પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લા માં અંબાજી તાલુકા નાં સિધખડી ગામ નો સરકાર શ્રી માં થી શિક્ષક તરીકે નિમણૂક પામી રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામ ના ઈશ્ર્વર નાનજી ભાઇ પટેલ ઉ.વ 24 તે ગામ ની શાળા માં એક શિક્ષક ની જવાબદારી સાથે પહોંચ્યા 1800 ની વસ્તી 95% આદીવાસી સમાજ ની વસ્તી 80% તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ દેશી મહુડા ના દારૂ નાં વ્યસન વાળા અંધશ્રદ્ધા ભારોભાર દેવ દેવી સામે બલી પ્રથા તો જાણે સામાન્ય સૌરાષ્ટ્ર ના સારા ગામ માં થી ગયેલ પટેલ પરીવાર નો આ દિકરો તો પહેલાં હેબતાઈ જ ગયો પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો કે મને કુદરતે આવી પરીસ્થિતી માં પરિવર્તન લાવવા જ નીમિત બનાવી ને જ મોકલાવ્યો છે જે થાય તે હરી ઇરછા હું મહેનત કરીશ બદલી માટે ના કોઈ પ્રયાસ નહીં જ કરૂં થોડા ટાઇમ માં સગપણ ની વાત આવી બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્ન શિલ હતા પણ આતો સરદાર પટેલ નો વંશજ પાટીદાર હતો અડગ નિર્ણય પર કાયમ રહ્યો થનાર પત્ની ને આ ગામ ની વાત કરે ને હા ના થઇ જાય પણ ગાંધીજી ને કસ્તુરબા મળે એમ ઈશ્ર્વર ભાઈ ને રેખા બેન નો સંગાથ મળ્યો અને બંને એ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી ટોટલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા તેમાં એક તો જાણે સરકાર નો જમાઇ કામચોર શાળા એ આવ્યા વગર જ પગાર લે ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં પણ ઈશ્ર્વર ભાઈ ને ખુંચે પોતે જ ફરીયાદી બન્યાં જીલ્લા અધીકારી ઓ નૂં ધ્યાન દોર્યુ તો જીલ્લા અધીકારી એ કામચોર ને શિક્ષા ની બદલે શિસ્ત ભંગ ની નોટીસ ઇશ્ર્વર ભાઈ ને આપી તો બીજી તરફ પેલા કામ ચોર એ ગામ ના બે ત્રણ ભોળા ગ્રામજનો ને ઉશ્કેરી ઈશ્ર્વર ભાઈ ને ઢોર માર મરાયો 13 દિવશ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા પણ ઇશ્ર્વર ભાઈ એક ના બે ના થયા ફરી તેજ ગામ માં ગયા સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા ઈશ્ર્વર ભાઈ ની નિષ્ઠા જોઈ અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી સમય જતાં ગ્રામજનો ને સત્ય સમજાયું ગામ ના બાળકો નિયમિત ભણવા આવ્યા બાદ માં સરકાર શ્રી સાથે પત્ર વ્યવહાર કરી શાળા ની નવી ઇમારત બનાવી તેમના પત્ની શિક્ષક ના હોવા છતાં નિયમીત પણે ભણવા લાગ્યા સમય ગયો ગામ ને મહેનત થી 100% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા સરકાર સાથે સંકલન કરી ગામ ને રોડ રસ્તા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે ની સવલત આપી ગામ માં 2003 થી સંપુર્ણ બલી પ્રથા થી મુક્તિ આપી આજે ગામ ના 23 યુવોનો શિક્ષક છે 23 યુવતીઓ નર્સ છે ગામે ઈશ્ર્વર ભાઈ ના પત્ની રેખા બહેન ને છેલ્લી 3 ટર્મ થી બીનહરીફ સમરસ સરપંચ બનાવે છે ગામ દારૂ તો દારૂ પણ સોપારી મુક્ત કર્યું છે તેમના બંને સંતાનો ને શિક્ષણ પણ ગામ ની શાળા માં જ આપ્યું છે અને ઈશ્ર્વર ભાઈ ના પીતા ના મૃત્યુ ના બેસણા માં 80 વાહન ભરાઈ ને માણસો આવ્યા હતા પાલનપુર ના હિરા બજાર ના જૈન વ્યાપારી સાથે સંકલન કરી ગામ માં નવી હાઇસ્કુલ બની છે હાલ ગામ ના 5વિધાર્થી ias /ips ની તૈયારી કરી રહ્યા છે હજી ગામ માં પોતાનું ઘર નથી ભાડે રહે છે
ગામ માં કોઇપણ ચુંટણી માં 90% જેટલું મતદાન થાય છે આધાર કાર્ડ બનાવવા ના હોય કે માં અમૃૠતમ યોજના ના મેડિકલ કાર્ડ ઈશ્વર પોતે જ જવાબદારી લઇ લે છે છેલ્લાં 3 વર્ષ થી આખા ગામ માં એકજ વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે હવે તેમને ગામ માં ગામના જ નોકરી કરતા યુવાનો નો એક એક પગાર લઇ ને ગામ માં જીમ ચાલુ કર્યું છે 1998 પછી ગામ ની એક પણ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો ઈશ્ર્વર ભાઈ ની સમજાવટ થી જ સમાધાન કરાવે છે.... આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ .......
કોઇ કોમર્શિયલ બાવા ને વંદન કરતાં આવા ઈશ્ર્વર ભાઈ જેવા શિક્ષક ને મનોમન યાદ કરીએ ........
No comments:
Post a Comment